382210
જેડલ ફાઉન્ડેશન દ્વારા તા. ૮ અને ૯ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન 'વસંત' એક્ઝિબિશનનું આયોજન
Ahmedabad, Gujarat:આની ખાસ વિશેષતા એ છે કે ગુજરાતની જુદી જુદી કળાઓના કારીગરોને પસંદ કરીને દરેક કળા માટે એક એવોર્ડ વિજેતા ઉત્કૃષ્ટ કારીગરને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા બનાવાયેલ ઉત્પાદનોનું પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરાયેલ છે. આનાથી આપણા ગુજરાતની પ્રાચીન કળાઓને પ્રોત્સાહન પણ મળે અને આપણા ગામડાની બહેનોને રોજગારી પણ મળે. એક્ઝિબિશન દરમિયાન વર્લ્ડ ક્લાસ ખૂબ જ ઉત્કૃષ્ટ ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે અને તેમાં બાંધણી, અજરખ, સૂફ, કાલાકોટન, ટાંગલિયા તેમજ કચ્છી ભરતકામનો સમાવેશ કરાયેલ છે. આ ઉપરાંત કચ્છી કારીગરોની કમ્યુનિટી "સુગરી" દ્વારા હાથ વણાટના કાપડમાં નેચરલ ડાઈંગ કર્યા બાદ કચ્છનું ભરતકામ કરવામાં આવે છે અને તેમાંથી ડિઝાઈનર વસ્ત્રો તૈયાર કરવામાં આવેલ છે. તેમજ "કલ્યાણી" ના ઉત્કૃષ્ટ ડિઝાઈનર વસ્ત્રો પણ પ્રદર્શિત કરવામાં આવેલ છે. અમદાવાદના કલા પારખુ અને કલા પ્રશંસક લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. પ્રાચીન કલા જીવંત રાખવાની અને ગામડાંઓને ધબકતા રાખવાની જેડલ ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય અને સરાહનીય છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
आदित्य गढ़वी का नया वीडियो सॉन्ग लटके हालो रिलीज़: देशभर में धमाकेदार प्रदर्शन
Ahmedabad, Gujarat:ગુજરાતના ગરબા, દુહા, છંદ, ગુજરાતી ગીત, પોપ સોંગ કે પછી લોક સાહિત્ય હોય. આ તમામને ગુજરાતના સીમાડા બહાર દેશ વિદેશ સુધી લઈ જવામાં અને આ તમામની સાથે યુવા પેઢીને જોડવામાં જેનો એવો મુખ્ય ફાળો ધરાવતો ગુજરાતના યુવા ગાયક અને યુથ આઇકોન આદિત્ય ગઢવીનું નવું વિડિયો સોંગ લટકે હાલો લોન્ચ થઈ રહ્યું ਹੈ. આ પ્રસંગે આદિત્ય ગઢવીના દેશભરના સેંકડો પ્રસંશકોમાંથી પસંદ કરાયેલા અને દેશના જુદા જુદા શહેરોમાંથી આવેલા ૫૦ ખાસ પ્રસંશકોની વચ્ચે અનોખી રીતે વિડિયો સોંગ લોન્ચ થાયુ, જેને સૌ કોઈ ૯ એપ્રિલથી માણી શકશે. આ પ્રસંગ બાદ આદિત્ય ગઢવીએ ઝી ૨૪ કલાક સાથે ખાસ વાતચીત કરી.0
0
Report
ગુજરાત-ઝારખંડ मोबाइल चोर गैंग गिरफ्तार: 21 मोबाइल, 6 लाख से अधिक मूल्य बरामद
Ahmedabad, Gujarat:Injgst Feed : 0804ZK_LIVE_AHD_MOBILE_CHOR Date : 08 - 04 - 2025 Format : PKG & WEB NOTE: સ્ટોરી ને લગતા ફોટો અને વિડીયો સેન્ડ કરેલ છે AMeDABADની ઝોન 3 એસબી સ્કોડે جھઆરખંડની મોબાઈલ ખેંચતી ગેંગને ઝડપી પડી છે આ ગેંગ ફ્લાઈટમાં મુસાફરી કરી ને ગુજરાત અને દેશ ના અન્ય રાજ્યો માં મોબાઈલ ચોરી કરવા માટે જતી હોવાનું સામે આવ્યું છે પોલીસે 21 મોબાઈલ સાથે બે આરોપીઓ ને ઝડપી પાડી ને વધુ તપાસ હાથ ધરી છે શું છે આ ગેંગ ની મોડસ ઓપરેન્ડી આવો જોઈ એ આ અહેવાલ માં વી-1 અમદાવાદ ની ઝોન 3 ડીસીપી ની એલસીબી પોલીસની ગિરફ્ત માં ઉભેલા આ બંને આરોપી ના નામ છે રઘુ મહતો અને વિક્રમ મહતો પોલીસોએ આ બંનેની મોબાઈલ ચોરી ના ગુના માં ધરપકડ કરી છે અને બંને આરોપી પાસેથી ચોરી કરેલા 21 મોબાઈલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે પણ કરવા માં આવ્યો છે અમદાવાદમાં મિનિટે મિનિટે મોબાઇલ چોરીના કિસ્સાસો સામે આવી રહ્યા હતા ત્યારે ઝોન-3 LCBએ એક એવી બાતમી મળી હતી કે મોબાઈલ ચોરી કરતી ગેંગ કાલુપુર રેલવે સ્ટેશન આસપાસ ફરી રહયા છે ત્યારે આ બેાં આરોપીઓ જે મૂળ ઝારખંડ ના છે અને ખાસ ચોરી કરવા માટે થી અમદાવાદ આવ્યા છે ત્યારે બંને આરોપીઓને ઝડપી પડી પૂછપરછ હાથ ધરી હતી બાઈટ : રૂપલ સોલંકી, DCP, ઝોન 3, અમદાવાદ વીઓ-2 રઘુ મહતો અને વિક્રમ મહતા ની ધરપકડ કરીને બંને ની પૂછપરછ કરતા જાણવા આવ્યું હતું કે ઝારખંડ થી આ ગેંગ ફ્લાઇટમાં મુસાફરી કરી ગુજરાત અને ભારતના અલગ અલગ રાજ્યોમાં ચોરી કરવા જતી હતી જેમાં મોટા મેળાવાઓ, ક્રિકેટ સ્ટેડિયમ, रेलवे સ્ટેશન અને બસ સ્ટેશન પર જ્યાં ભીડ વધુ હોય તેમા ટારગેટ કરી ભીડ નો લાભ લઈ ને મિનિટોમાં મોબાઈલ ચોરી કરી ને મોબાઈલ ને ગાયબ કરી દેતા હતા. ચોરી કરવા માટે નાના બાળકો નો ઉપયોગ કરતા હતા અને જ્યારે નાનો બાળક ચોરી કરી લે ત્યારે 100 મીટરના અંતરે ત્રણ લેયરમાં સાગરીતો ઉભા રહેતા અબે બાળક એક સાગરીત ને આપી દેતા ત્યારબાદ માર્કેટમાં મોબાઈલ ગાયબ થઇ જતો હતો. જયારે મોબાઈલ ચોરી થાય એટલા તુરંત જ મોબાઈલ સિલ્વર ફોઈલ થી પેક કરી દેવા માં આવતો હતો જેના પાછળનું કારણ આરોપી ઓને પૂછતા આરોપી એ જણવ્યું હતું કે નેટવર્ક જામ થઇ જાય છે જેના કારણે ભોગબનનાર નો ફોન લાગે નહિ અને બંધ દેખાડે ત્યાર બાદ આ ગેંગ મોબાઈલ લઇ ને ઝારખંડ લઇ ને જતા હતા અથવા મુંબઈમાં મોબાઈલ અથવા સ્પેર પાર્ટ વેચી ને રોકડી કરી લેતા હતા. આ ગેંગએ તાજેતર માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ મેચમાં થી પણ મોબાઈલ ચોરી કી કબૂલાત કરી છે. બાઈટ : રૂપલ સોલંકી, DCP, ઝોન 3, અમદાવાદ વીઓ-03 प्रहरीले આ ગેંગ પાસેથી 6 લાખથી اضافતની કિંમતના 21 મોબાઈલ ફોન રિકવર કર્યા છે. આ ધરપકડની સાથે ગુજરાતમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કેટલા સભ્યો છે અને હજુ સુધીમાં તેઓ કુલ કેટલા મોબાઈલની ચોરી કરી છે અને ક્યાં ક્યાં રાજ્યમાં ચોરી કરી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ0
0
Report
Advertisement
ACB ने सुरेंद्रनगर के डिप्टी मामलतदार चंद्रसिंह मोरी के खिलाफ संपत्ति मामले में कार्रवाई
Ahmedabad, Gujarat:અમદાવાદ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર વિરુદ્ધ ACBની મોટી કાર્યવાહી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી વિરુદ્ધ 1.22 કરોડથી વધારેની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો એસીબી ની તપાસમાં આ માટે આગે આવ્યા છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતા 56.89% જેટલી વધારે સંપત્તિ એકત્ર કરી હતી દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટેટ ED દ્વારા મોકલાવવામાં આવેલા પત્રના આધારે આ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો મિલકતોની ઝડપી અને ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે એસીબી નિયામક પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ SIT ની રચના કરવામાં આવી છે આરોપી ચંદ્રસિંહ મોરી હાલ અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એસીબી દ્વારા તા. 01/04/2013 થી 31/12/2025 સુધીના સમયગાળા દરમિયાન થયેલી મિલકતોની તપાસ કરવામાં આવી હતી આરોપી સામે આક્ષેપ છે કે આરોપીએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના અને સગા-સબંધીઓનેના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં મોટું રોકાણ કર્યું છે0
0
Report
मेघाणीनगर में पुलिसकर्मी पर लाठी हमला, आरोपी गिरफ्तार
Ahmedabad, Gujarat:પોલીસ ને કહ્યું આજે તો તને પતાવી દેવાનો છે અને લાકડી લઈ ને આરોપી તૂટી પડ્યો હતો ..... Ahmedabadના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ પર એક શખ્સે લાકડી વડે જીવલેણ હુમલો કર્યો છે. ગત રાત્રે જ્યારે કોન્સ્ટેબલ જમવાનું પાર્સલ લેવા ઊભા હતા, ત્યારે એક દિવસ અગાઉ પેટ્રોલિંગ દરમિયાન બોલાચાલી ની અદાવત રાખી માથાભારે શખ્સે પોલીસ કોન્સ્ટેબલ ને જાતિવાચક શબ્દો બોલી હુમલો કર્યો હતો. હાલ આ મામલે શહેરકોટડા પોલીસે હત્યાની કોશિશ અને એટ્રोસીટીનો ગુનો નોંધી દોરમ્પાર કાર્યવાહી હાથ ધરાઈ છે. મેઘાણીनगर પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ પર આવારા તત્ત્વએ લાયડિ વડે જીવલેણ હુમલો કર્યો છે. 7 એપ્રિલ જયારે ફરિયાદી કોન્સ્ટેબલ જયેશ વસાવા પોતાની મેઘાણીનગર ખાતે ની ફરજ પૂરી કરી ને રસ્તા માંથી જમવા નું પાર્સલ લઈ તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ હુમલા નો બનાવ شہرકોટડા પોલીસ સ્ટેશન વિસ્તાર માં બનવામાં આવ્યું હતું જ્યારે આ હુમલો કરવા પાછળ નું કારણ 6 એપ્રિલે મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ગાર્ડન પાસે થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપીએ જાતિવાચક શબ્દો બોલી લાકડી વડે હુમલો કર્યો હોવા નું પોલીસ તપાસ માં સામે આવ્યું છે. અસર માનમાં શહેરકોટડા પોલીસ દ્વારા હત્યાની કોશિશ અને એટ્રોસીટી ગુનો નોંધી થયા છે. પોલીસ કોન્સ્ટેબલ પર આક્રમણની ઘટનાની વિગત વાંચીએ તો અમદાવાદ ના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા જયેશ વસાવા સોમવારે નૈશ્ય પર પેટ્રોલીંગમાં હતા. મેઘાણીનગર વિસ્તારમાં આવેલા જાહેર ગાર્ડનમાં કેટલાક આવારા/shkso બેસી રહેતા હોય તેવી અરજીlocals માહિતી આપી હતી જે આધારે ત્યાં પોઇન્ટ ગોઠવવામાં આવ્યો હતો અને પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. આ દરમિયાન ગાર્ડનમાં શંકાસ્પદ હાલતમાં બેઠેલા જીતેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સની પૂછપરછ માટે આવી હતી ત્યારે પોલીસે સાથે તીવ્ર દાદાગીરીે વાતાવરણ ઉકેલાવ્યું હતું. આ મામલે જયેશ વસાવા દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ની નોંધ કરવામાં આવી હતી જ્યાં બાદ આરોપી જીતેન્દ્રસિંહ જાડેજા ની ધરપકડ કરી કાનૂਨੀ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કંપનીઓ દૃષ્ટિએ હુમલાની ઘટના પોલીસ સલામતી અંગે પ્રશ્નો ઊભા કરે છે. ભોગ બનનાર કોન્સ્ટેબલની ફરિયાદના આધારે જયેશ વસાવા વિરુદ્ધ ગુનદંડીઓ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉદય رંજન ઝી મીડિયા અમદાવાદ0
0
Report
हिंदी: आदिवासी इलाके में कांग्रेस में शामिल हुए महेश मछार, भाजपा पर भ्रष्टाचार के आरोप
Ahmedabad, Gujarat: મહેશ મછાર કોંગ્રેસમાં જોડાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં ભરતી અભિયાન દાહોદ ઝાલોદના આદિવાસી વિસ્તારના યુવાનો કોંગ્રેસ સાથે જોડાયા ભાજપ નો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયા ભાજપના જિલ્લા પંચાયતના પુર્વ સભ્ય મહેશ મછાર સહિતના લોકો જોડાયા કોંગ્રેસના ઉપ પ્રમુખ વિજય દવેએ ખેસ પહેરાવી કોંગ્રેસ પ્રવેશ કરાવ્યો મહેશ મછારનુ નિવેદન ભાજપા મંત્રી અને ધારાસભ્ય દ્વારા આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર કરાયો આદિવાસી વિસ્તારના પાણી જમીન સહિત અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસમાં જોડાયો0
0
Report
Advertisement
आईपीएस मनोज निनामा के इस्तीफे पर कांग्रेस का बयान; भाजपा पर भ्रष्टाचार के आरोप
Ahmedabad, Gujarat:મનિષ દોશી આઈપીએસ મનોજ નિનામાના રાજીનામા અંગે કોંગ્રેસનું નિવેદન કેડર બેઝ અને પાર્ટી વિથ ડિફરન્ટની વાતો વચ્ચે દેવતુલ્ય કાર્યકર કોરાણે મુકાયા સરકારી વ્યવસ્થાના લોકો ને રાજీనામું આપી ઉમેદવાર બનાવતા જમીની હકિકત ખુલ્લી થઇ અંબાજીથી ઉમરગામ સુધી ભાજપની કટકી કમીશન ભ્રષ્ટાચાર ને કારણે રોષ કમલમ અને ભાજપના નેતાઓને જમીની સ્થિતિની ખબર પાંચ વર્ષ સુધી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં લુંટનો કારોબાર ચલાવ્યો ભાજપના નેતાઓ કહે છે કે બસ સ્ટેશનના સ્થાને શોપીંગ સેંટર બન્યા નલ જે જલ કૌભાંડ થયુ પાઇપોનો કોઇ અતોપતો નથી કરોડોના કૌભાંડીને બચાવવાનો કામ ભાજપે કર્યું ભાજપમાં ઉમેદવારો પાડાપડી કરે તે વાતો વચ્ચે ઉમેદવારો ગોતવા પડે એવી સ્થિતિ દેવ તુલ્ય કાર્યકરોને ભાજપના કાર્યકરો પ્રત્યે ભારો ભાર સહાનુભૂતિ ભાજપામાં ઉપયોગ કરો અને કોરાણે મુકોની વ્યવસ્થા કામગીરી કાર્યકરને તેની મહેનત પ્રમાણે સ્થાન મળવું જોઇએ0
0
Report
अहमदाबाद: कांग्रेस के पूर्व नगर निगम अधिकारी समेत गिरफ्तार, कपडवंज जमीन खरीद मामला
Ahmedabad, Gujarat:આમદાબાદ- કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ બહેરામપુરા વોર્ડના પૂર્વ કેર્પોરેટર તસ્લીમ આલમ તીર્મીઝિની ધરપકડ કપડવંજમાં જમીન ખરીદી અને બોગસ ખેડૂત બાબતે ધરપકડ થઈ ચૂંટણી ટાણે જ કોંગ્રેસના નેતાની ધરપકડ પુનાદરા ગામમાં ખેડૂત બનવા ખોટું પેઢીનામું કર્યું હોવાના હતા આક્ષેપ કપડવંજ પોલીસે ગઈકાલે મોડીરાત્રે કરી હતી ધરપકડ તલાટી મંત્રી દ્નારા પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે ચૂંટણી. પહેલા કાઉન્સિલરો ધરપકડ થતા 蓝盾ા તર્ક વિતર્ક0
0
Report
ગુજરાતમાં भाजपा प्रवक्ताओं के बयान पर विरोध, कांग्रेस पर निशाना
Ahmedabad, Gujarat:ભગત પ્રદેશપ્રેસ... લાઈવ ખાનપુર ભાજપ કાર્યાલય પર અગત્યની પ્રેસ પ્રદેશ પ્રવકતા ડૉ. અનિલ પટેલ ની પ્રેસ ભાજપ પ્રદેશ પ્રવકતાએ જય જય ગરવી ગુજરાત સાથે પ્રેસ શરૂ કરી મલ્લિકાર્જુન ખડગે ના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો ખડગેના અભણ અને મુર્ખના શબ્દોને વખોડવામાં આવ્યા 6.50 કરોડ ગુજરાતીઓનું આ અપમાન અને સ્વાભિમાન પર પ્રહાર કોંગ્રેસને ગુજરાતીઓ થી કોઈ વાંધો છે ગાંધી. સરદાર. દયાનંદજી જેવા સપૂત આપ્યા વિશ્વની પરિસ્થિતિમાં આજે પણ દેશ મજબૂત ઉભો 12 વર્ષથી સતા વગર તડફળતી કોંગ્રેસ આવો વ્યહવાર કરે એ સ્વભાવિક 2024 બાદ રાહુલ અને સોનિયા ગાંધી ની સલતન લૂંટાઈ ગઈ હોય તે pm નરેન્દ્ર મોદીની કામગીરી છે ખડગે કેરળની સભામાં વાંચી ગયા એ રાહુલ ગાંધીની સ્ક્રીપ્ત છે વિધાનસભા ચૂંટણી પહેલા ખડગે એ નરેન્દ્રભાઈ એ 100 માથાના રાવણ પણ કહેલા હતા રાહુલ ગાંધીની મહોબત ની દુકાન નું ઝેર પી ગયા લાગે છે ઝેરી શાપ છે નમાઝ પઢતા પહેલા મારી નાખો આ એક વિસ છે ખગડે જી તને માનસી બીમાર છો સારવાર ની જરૂર છે સરદાર સ્ટેચ્યુ અને નર્મદા નો વિરોધ કોણ અને શા માટે કરતું એ પૂછવું છે તમને વાઇબ્રન્ટ સમીટ નો વિરોધ કોણે કર્યો હતો ગુજરાતનો હંમેશા કોંગ્રેસે વિરોધ કર્યો છે નિમ્ન માનસિકતાનું આ ઉદાહરણ છે રાજનીતિનું સ્તર આ હદે ખડગે જી બોલે એ કોંગ્રેસે શાહી પરિવાર નું સ્તર ખાડે ગયું છે યુવરાજના શાહી દરબારમાં રિન્યુઅલ કરવું છે માટે આવા નિવેદન આપે છે કોંગ્રેસનો ઇતિહાસ રહેલો છે કે જ્ઞાતિ જાતિ માં લડાઈ કરાવવી ખડગે જી શુ નરેન્દ્ર મોદી ને જે રાજ્ય સપોર્ટ આપે છે તે મૂર્ખ છે તમારી નીતિ અને નિયતમાં ખોટ છે ખડગે જી નું નિવેદન ગુજરાત જ નહિ પણ દેશને ઠેસ પહોંચાડનારું ગુજરાત એ વિકાસનું મોડેલ છે ખડગે જી નું નિવેદન નાદારી બતાવે છે દેશના gdp માં ગુજરાત નો 8 ટકા કરતા વધુ ફાળો છે મેડીકલ હબ ગુજરાત છે અનેક ક્ષેત્રે ગુજરાતમાં વિકાસ થયા જે રીતે અપમાન કર્યું એ ગુજરાત સાંખી નહિ લે રાહુલ ગાંધી અને કોંગ્રેસનો અહંકાર અહીં સાબિત થાય છે આવનાર સમયમાં એક આંગળીના ટેરવે દેશની જનતા કોંગ્રેસને જવાબ આપશે ખડગેજીના નિવેદન પણ કોંગ્રેસ શુ માફી માંગશે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી આ મુદ્દે માફી માંગશે મારી વાત સાથે બધા સંમત થશે બાપુનગર અને ગોપાલ ઇટાલિયા મુદ્દે નિવેદન.... AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વાયરલ ઓડિયો બાબતે કર્યો મોટો ખુલાસો જ્યારે મેં თქვა કે મારા પરિવારને ધાક ધમકી આપવામાં આવી, તો મારા વિરુદ્ધ બનાવટી ઓડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો: ગોપાલ ઈଟાલીયા બાઈટ..ગોપાલ ઈટાલીયા..આપ નેતા ઇટાલિયા પર બાઈટ.... બાઈટ. ડૉ. અનિલ પટેલ. પ્રવકતા. ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ ગુનેગાર હોય તે કોઈપણ હોય તેને ગુજરાત સરકાર ક્યારેય છોડતી નથી અને ગુજરાતની જનતા નૌટંકી ચલાવતી નથી. બાપુનગર હત્યા ના આરોપી હિંમત સોલંકી અને હર્ષદ સોલંકી ભાજપ ખેસ પહેરાવવાનો મામલો પ્રદેશ ભાજપ ટીમ આવી એક્શનમાં ભાજપ પ્રદેશ પ્રવકતા ડોક્ટર અનિલ પટેલ નું નિવેદન શહેર ભાજપ પાસે રિપોર્ટ મંગાવવામાં આવશે. શહેર ભાજપ ના રિપોર્ટ ના આધારે પક્ષમાંથી હાકલ પટ્ટી કરવાનો નિર્ણય કરવો કે નહીં તે ચર્ચા કરાશે0
0
Report
Advertisement
अहमदाबाद के ऑक्सीजन पार्कों में मरम्मत शुरू, बंद पार्क पुनः चालू, हरा-भरा शहर
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર કે જ્યાં પ્રદૂષણ નું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. જે પ્રદુષણ ઘટાડવા તેમજ શહેરીજનોને ગ્રીનરી મળે માટે amc દ્વારા શહેરમાં બગીચા સાથે ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવી રહ્યા છે. თუმცა ક્યાંક તે ઓક્સિજન પાર્ક બન્યા બાદ કેટલાક સ્થળે માવજતનો અભાવ જોવા મળતો હોય છે. આવી જ રીતે થલતેજમા હેબતપુરમાં આવેલ એક ઓક્સિજન પાર્કમાં જાળવણીનો અભાવ જોવા આવ્યો. જે જાળવણીના અભાવે ઓક્સિજન પાર્કમાં કેટલાક ઝાડ સુકાયા. જે ઘટનાને લઈને amc ના કામ પર સવાલ ઉભા થયા... ઓક્સિજન પર્કની જાળવણીના અભાવે ઝાડ સુકાવાની બાબત મીડિયામાં આવતા ગાર્ડન વિભાગના અધિકારી દોડતા હતા. જ્યાં ગાર્ડન વિભાગના અધિકારી જયેશ ઉપાધ્યાયે પાર્કની મુલાકાત લીધી. જ્યાં કર્મચારી સાથે ملاقات લઈ અધિકારીએ ઓક્સિજન પાર્કની માવજત શરૂ કરી. જ્યાં કચરો સાફ કરવો. વોલ્ક વે ની સાઈડ રીપેર કરવા જેવી કામગીરી હાથ ધરવામાં આવી. ઓક્સિજન પાર્કની જાળવણી સાથે અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઓક્સિજન પાર્ક પાસે હેબતપુર ટ્રેલવે ઓવર બ્રિજના કામ દરમિયાન પાર્ક બંધ રહ્યું. જોકે અધિકારીએ 1 મહિનાથી પાર્ક શરૂ હોવા અને જાળવણી થતા હોવાનું નિવેદન પણ આપ્યું. હેબતપુર ખાતેના ઓક્સિજન પાર્કની શરૂઆત સપ્ટેમ્બર 2022માં થઈ. જે પાર્કની જાળવણીનું કામ પાર્ક પાસેના શાનવી નિર્માણ ગૃપને ppp ધોરણે કોન્ટ્રાકટ પર આપવામા આપ્યું હતું. જ્યાં ઓક્સિજન પાર્કમાં સામાન્ય રીતે 3 વર્ષ નો કોન્ટ્રાકટ હોય છે. જ્યાં બ્રિજનું કામ અને કોન્ટ્રાકટ પૂર્ણ થતા પાર્સની જાળવણીનો અભાવ જોવા મળ્યો. એ વાત અધિકારીએ પણ સ્વીકારી. અને હવે અહેવાલ સામે આવતા ગાર્ડન વિભાગે બધું સારું હોવાની વાત કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી માવજત શરૂ કરી. તો બીજી તરફ પાર્ક પાસે રહેતા અને પાર્કમાં વોક પર આવતા સિનિયર સીટીઝન સાથે બાત કરવામાં આવી તો તેઓએ પણ પાર્કમાં જાળવણી નો અભાવ ગણાવ્યો.assi સાથે જ 2 વર્ષથી પાર્ક બંધ હોવાની પણ વાત કરી. જ્યાં પાર્કમાં કપાયેલા ઝાડ અને કોટ નો કેટલોક ભાગ તૂટેલો પણ જોવા મળ્યો. જેણે કોન્ટ્રાકટર અને તંત્રના કામ સામે સવાલ ઉભા કર્યા.ો છતાં હવે ઓક્સિજન પાર્કની જાળવણી શરૂ કરાઇ છે ત્યારે પાર્કની જાળવણી કેવી અને ક્યાં સુધી થાય છે તે પણ જોવાનો વિષય રહેશે. કેમ કે શહેરમાં 300 જેટલા બગીચા અને 300 જેટલા ઓક્સિજન પાર્ક આવેલા છે જે 300 જેટલા ઓક્સિજન પાર્કમાં 150 જેટલા જુના પાર્ક છે. જે તમામમાં કામનું ભારણ ઓછું રહે માટે ppp ધોરણે કંપનીઓને જાળવણી માટે કામ અપાય છે. ત્યારે જાળવણી થાય છે કે કેમ તેની કોઈ દરકાર લેવું નથી. જ્યાં તંત્રનો પાર્ક બનાવવા પાછળ નો જે ઉદ્દેશ્ય છે તે સાર્થક થઈ શકે અને શહેર ગ્રીન બની લોકોને પણ તે સુવિધા કાયમી આપી શકાય...0
0
Report
युद्ध विराम के बीच शेयर बाजार में तेज़ी, रुपया 50 पैसे मजबूत – विशेषज्ञ क्या कहते हैं?
Ahmedabad, Gujarat:યુદ્ધ વિરામના સમાચારે વચ્ચે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે સાથે જ ભારતના રૂપિયો 50 પૈસા મજબૂત થયો હોવાનું સમાચાર સામે આવ્યા છે ત્યારે શેરબજાર વિશે નિષ્ણાત શું કહી રહ્યા છે。0
0
Report
खानपुर में पानी की समस्या: गटर-जल लाइन के कारण लोग परेशान
Ahmedabad, Gujarat:અમદાવાદ ગરમીમાં પાણીની જરૂરિયાત વચ્ચે શહેરી વિસ્તરમાં શુદ્ધ પાણી માટે વલખા મારતા લોકો ખાનપુરમા ભરડીયા વાસના રહિશો શુદ્ધ પાણી માટે મારી રહ્યા છે વલખા તંત્રના અણધડ વહીવટના કારણે સર્જાઈ પાણી સમસ્યા 1 વર્ષ પહેલા નવી ગટર અને પાણી લીન નખાતા સમસ્યા સર્જાઈ હોવાના રહિશોના આક્ષેપ નવા કામમાં ગટર ચેમ્બર માંથી જ પસાર થતી જોવા મળી પાણીની લીન ગટર અને પાણી ની લીન મિક્ષ થતા લોકોના ઘરે આવી રહ્યા છે ગંદા પાણી જૂની લાઈનમાં કોઈ સમસ્યા નહિ હજુ પણ નવી લાઈન નાખવામાં આવી જેના કારણે સમસ્યા સર્જાઈ હોવાના આક્ષેપ ભરડીયા વાસના ગેટ પાસે પાણી ની લીનનું કનેક્શન આપવા ખોદવામાં આવેલ ખાડો 4 મહિનાથી એમજ પડી રહ્યાના આક્ષેપ ગટર અને પાણી ની લીન નું અધૂરું અને અયોગ્ય કામ ને લઈને જનતા પરેશાન તેમજ 9 મહિનાથી પોલમાં બંધ કામથી पण લોકો પરેશાન કામ પૂર્ણ થયા બાદ RCC રોડ બને તેવી પણ માંગ ભરડીયા વાસમાં આવેલા 250 ઉપર મકાનમાં રહેતા રહીશો એક વર્ષ ઉપરથી પરેશાન કેટલાકના મકાનના ગટર કનેક્શન ન અપાતા ગટરો ઊભરાતી હોવાના પણ આક્ષેપ સ્થાનિકોએ સમસ્યા માંથી મુક્તિ મળે તેવી કરી રજુઆત ક્રમિશા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને સોંપાયું છે કામ વિઝ્યુલ અને 121 અને બાઈટ0
0
Report
Advertisement
थलतेज-हेबतपुर के ऑक्सीजन पार्क की देखरेख में कमी, पेड़ सूखे
Ahmedabad, Gujarat:થલતેજ હેબતપુરમાં આવેલ ઓક્સિજન પાર્કમાં જાળવણીનો અભાવ જાળવણીના અભાવે ઓક્સિજન પાર્કમાં કેટલાક ઝાડ સુકાયા અહેવાલ મીડિયામાં આવતા ગાર્ડન વિભાગના અધિકારી દોડતા હતા అધિકારીએ ઓક્સిજન પાર્કની મુલાકાત લઈ માવજત શરૂ કરી ઓક્સિજન પાર્ક જાળવણી અંગે અધિકારીએ મળી પ્રતિક્રિયા ઓક્સિજન પાર્ક પાસે બ્રિજના કામ વ્યવસે પાર્ક બંધ રહ્યું જોકે અધિકારીએ 1 મહિનાથી પાર્ક શરૂ હોવા અને જાળવણી થતા હોવાનું આપ્યું નિવેદન 2022માં શરૂ કરાયેલ ઓૉક્સિજન પાર્ક નજીક આવેલ શાનવી નિર્માણ ગૃપને ppp ધોરણે પાર્ક કોન્ટ્રાકટ પર સાચવવા આપ્યું હતું ઓક્સિજન પાર્કમાં સામાન્ય રીતે 3 વર્ષનો હોય છે કોન્ટ્રાકટ બ્રિજનું કામ અને કોન્ટ્રાકટ પૂર્ણ થતાં પાર્કની જાળવણીનો અભાવ જોવા મળ્યો હવે અહેવાલ સામે આવતા ગાર્ડન વિભાગે બધું સારું હોવાની વાત કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી માવજત શરૂ કરી તો જનતાએ પણ પાર્કમાં જાળવણી નો અભાવ ગણાવ્યો સાથે જ 2 વર્ષથી પાર્ક બંધ હોવાની પણ કરી વાત પર્કમાં કપાયેલા ઝાડ અને કોટ નો કેટલોક ભાગ તૂટેલો પણ જોવા મળ્યો હવે ઓક્સિજન પાર્ક ની જાળવણી કેવી અને ક્યાં સુધી થાય છે તે જોવાનું રહ્યું સિનિયર સીટીઝન 121.0
0
Report
आहमदाबाद नगर निगम के खाद्य विभाग ने शहर में खाद्य पदार्थों की जाँच शुरू कर दी
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં દૂધની બનાવટ, ફરસાણ, મીઠાઈ સહિતના ખાદ્ય પદાહાર્થોના ૧૮૮ એમએલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.[d] દરમ્યાન ૨ એકમોને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ મામલે સીલ પણ કરવામાં આવ્યા છે. જેમાં વસ્ત્રાલના ભૈરવનાથ પંજાબી તડકાને અનલોગ પનીરનો ઉલ્લેખ કરવા બદલ સીલ કરવામાં આવ્યું છે. તો અન્ય બે એકમોમાંથી ૨૦૦ કિલો બિનઆરોગ્યપ્રદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.0
0
Report
अहमदाबाद नगर निगम ने जानवरों को गर्मी से बचाने के लिए कूलर, पंखे और स्प्रिंकलर लगाए
Ahmedabad, Gujarat:અમદાવાદ હાલમાં જ્યારે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈ ગરમીથી ત્રસ્ત છે. ત્યારે પશુઓને ગરમીમાં મુશ્કેલી ન થાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. ખાસ કરીને cncd એટલે કે ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ દ્વારા પોતાના વિભાગમાં શ્વાન અને ગૌ વંશ માટે કૂલર, પંખા અને સ્પ્રિનક્લર સહિતની વ્યવસ્થા કરી છે. તેથી અસહ્ય ગરમીમાં મૂંગા જીવોને રાહત મળી શકે.0
0
Report
Advertisement
